tgindex
पंचतत्व आरोग्यम सेवा संस्थान. प्राथमिक स्तर प्रशिक्षण 📝

पंचतत्व आरोग्यम सेवा संस्थान. प्राथमिक स्तर प्रशिक्षण 📝

Статистика
Последний пост
29 июл.
Последнее чтение
15 авг.
Постов за неделю
0
Всего постов
21
Тип
открытый
Язык
und
Категория
Новости и СМИ (по похожим)
В каталоге с
14 авг.
Подписчики
848
0 за 1 дн.
Сутки
0
0,00%
Неделя
 
Месяц
 
Просмотров на пост
183
21 постов
Вовлечённость
21,6%
к подписчикам
Постов в день
0,0
всего 21
Упоминаний
0
каналов
Охват размещения
оценка
1/24сутки в ленте
76
1/48двое суток
87
1/72трое суток
93

Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.

Посты

  • 29 июл.11512из panchtatva_Ranipa_Vimal_Gujarat

    🐘 15. हाथी - स्त्री के प्रेम में बंधा हुआ हाथी मोह के कारण पिंजरे में फँस जाता है। दत्तात्रेय ने सीखा कि काम पर विजय पाना आवश्यक है। 🍯 16. मधु चोर - दूसरे का संग्रह विनाश लाता है मधुमक्खियों का संग्रह अंततः कोई और ले लेता है। इसलिए लोभ और संग्रह से बचें। 👶 17. बालक - मासूम आनंद और चिंतामुक्त जीवन बालक को न कोई भय होता है और न ही कोई चिंता। दत्तात्रेय ने सीखा कि मासूमियत में परम आनंद है। ⚱️ 18. कुम्हार - धैर्य और आंतरिक परिवर्तन कुम्हार धीरे-धीरे चरित्र को आकार देता है, उसे ऊष्मा से मजबूत करता है। धैर्य जीवन में परिवर्तन लाता है। 👧 19. बालिका - परिस्थितियों के अनुसार व्यवहार करने का ज्ञान लड़की इस तरह व्यवहार करती है कि वह अपने घर के बाहर कोई शोर नहीं होने देती। धैर्य और संयम सीखा जाता है। 🐍 20. साँप - एकांत जीवन साँप गुफा में अकेला रहता है। दत्तात्रेय सीखते हैं कि साधना में एकांत बहुत उपयोगी होता है। 🏹 21. धनुर्धर - एकाग्रता एक धनुर्धर अपना ध्यान केवल लक्ष्य पर केंद्रित रखता है। एक तीर्थक को भी ऐसा ही होना चाहिए। 🪲 22. भूम - संगति द्वारा परिवर्तन भूम अन्य प्राणियों को स्वयं से बदल देते हैं। कैसा संग, कैसा रूप। 🐝 23. भृंगी - परिवर्तन की शक्ति भृंगी सामान्य प्राणियों को स्वयं में बदल देते हैं। दत्तात्रेय सीखते हैं कि आत्म-ज्ञान जीवन की दिशा बदल देता है। 👵 24. भिक्षु स्त्री - आत्मनिर्भरता और संतोष एक भिक्षुणी स्त्री अकेली थी, फिर भी वह शांत और अविचल थी। इससे उसने सीखा कि निरंतरता और संतोष ही जीवन का सौंदर्य हैं। --- 🔱 निष्कर्ष: दत्तात्रेय की दृष्टि इतनी गहरी थी कि वे प्रकृति के कण-कण में गुरु को देख सकते थे। इससे हमें यह भी शिक्षा मिलती है कि — "सच्चा गुरु वह नहीं है जो केवल शिक्षा देता है, बल्कि वह है जो हमारे मन को जागृत करता है और हमें जीवन की दिशा दिखाता है - चाहे वह धरती हो या तितली!"

  • 29 июл.1111из panchtatva_Ranipa_Vimal_Gujarat

    ☀️ 7. सूर्य - समतामूलक सेवा सूर्य सभी को समान रूप से प्रकाश देता है। दत्तात्रेय ने सीखा कि सेवा निःस्वार्थ होनी चाहिए। 🕊️ 8. कबूतर और व्याध - आसक्ति का दुखद अंत कबूतर अपने पूरे परिवार को खो देता है क्योंकि वह रिश्तों के मोह में बंधा हुआ था। दत्तात्रेय ने सीखा कि आसक्ति ही दुख का मूल है। 🐍 9. अजगर - संतोष और तटस्थ जीवन अजगर जो भी मिलता है उसे खा लेता है और शांत रहता है। कोई जल्दबाजी नहीं करता। दत्तात्रेय ने सीखा कि भौतिक वस्तुओं के पीछे नहीं भागना चाहिए। 🌊 10. समुद्र - गहराई और सीमित गतिविधि समुद्र में अनेक नदियाँ मिलती हैं, फिर भी उनकी अपनी सीमाएँ होती हैं। इसी प्रकार, साधक को अपने आप में दृढ़ रहना चाहिए। 🐝 11. मधुमक्खी - संग्रह करने की इच्छा मधुमक्खी बहुत सारा शहद इकट्ठा करती है, लेकिन कोई दूसरी आकर उसे चुरा लेती है। इसलिए, दत्तात्रेय ने अधिक संग्रह न करने की शिक्षा ली। 🦌 12. मृग - विषय-लोभ का भय मृग संगीत से मोहित होकर फँस जाता है। इसलिए, मन और इंद्रियों से सावधान रहना चाहिए। 🐟 13. मछली - लोभ से मृत्यु मछली जाल में छिपे भोजन के लिए पिंजरे में चढ़ जाती है। दत्तात्रेय रोचक विषयों से दूर रहना सीखते हैं। 🦋 14. तितली - काम की अग्नि में जलती है दीपक के प्रकाश की ओर आकर्षित होकर अपना जीवन खो देती है। दत्तात्रेय ने सीखा कि काम जितनी तीव्र होती है, उतनी ही घातक होती है। 🐘 15. हाथी - स्त्री के मोह से बंधन हाथी मोह में आकर पिंजरे में फँस जाता है। दत्तात्रेय ने सीखा कि काम पर विजय प्राप्त करना आवश्यक है।

  • 29 июл.892из panchtatva_Ranipa_Vimal_Gujarat

    गुरु पूर्णिमा के अवसर पर, हर उस गुरु को, जिसने मेरे जीवन के विभिन्न मोड़ों पर मुझे सच्ची सलाह और मार्गदर्शन दिया है, चाहे वह *शिक्षक* के रूप में हो, *पिता* के रूप में हो, *भाई* के रूप में हो, *मित्र* के रूप में हो, या मुझसे बड़े* के रूप में हो, या उम्र में छोटे के रूप में हो, या किसी *अच्छे रिश्तेदार* के रूप में हो, इन सभी गुरुओं को गुरु पूर्णिमा की हार्दिक बधाई और वंदन... 🙏🙏 सुप्रभात आपका दिन शुभ हो.... 🌼 भगवान दत्तात्रेय के 24 गुरु: प्रकृति से परमात्मा की शिक्षाएँ 🌼 ============= 📿 "गुरु" शब्द सुनते ही हमारे मन में किसी संत, साधु या ज्ञान देने वाले व्यक्ति की छवि उभरती है। लेकिन भगवान दत्तात्रेय ने अपने जीवन से एक अनोखी शिक्षा दी - "मेरा गुरु एक नहीं है, मेरे आस-पास की हर वस्तु, प्राणी और तत्व मेरा गुरु बन गया है।" तभी राजा यदु ने दत्तात्रेय से पूछा, "आपका जीवन इतना शांत, निर्लिप्त और आदर्श क्यों है?" तब दत्तात्रेय ने कहा: "मैंने 24 गुरुओं से भेंट की है - उन सभी से मैंने जीवन जीने के साथ-साथ आत्म-ज्ञान भी सीखा है।" आइए जानते हैं कि वे 24 गुरु कौन हैं और उन्होंने हमें क्या सिखाया? --- 🕉️ 1. पृथ्वी - सेवा में सहनशीलता और दृढ़ता पृथ्वी पर असंख्य लोग दुःख, पाप और कष्ट सहते हैं, फिर भी यह सभी को स्वीकार करती है। दत्तात्रेय ने सीखा कि इसी प्रकार हम दुःख और अपमान को भी सहन कर सकते हैं। 🌬️ 2. वायु - अनासक्ति वायु सभी को स्पर्श करती है, लेकिन किसी से चिपकती नहीं है। दत्तात्रेय ने सीखा कि समाज में रहना भी अनासक्ति है। ☁️ 3. आकाश - विशालता और वैराग्य आकाश सब कुछ ग्रहण कर लेता है - धूल, कोहरा, वर्षा - फिर भी वह अदूषित रहता है। इसलिए दत्तात्रेय ने सीखा कि आत्मा भी मुक्त होनी चाहिए। 💧 4. जल - पवित्रता और उपकार जल सबको शीतलता प्रदान करता है, चाहे हम उसके साथ रहें, वह हमें शुद्ध करता है। ऐसी पवित्रता जीवन में आनी चाहिए। 🔥 5. अग्नि - तप, प्रकाश और जलाने की क्षमता अग्नि सब कुछ जला देती है और प्रकाश देती है। दत्तात्रेय ने सीखा कि तपस्वी को नेपा शक्ति बनना चाहिए। 🌙 6. चंद्रमा - स्थिरता के बावजूद परिवर्तन चंद्रमा की कलाएँ बदलती रहती हैं, लेकिन वह स्वयं स्थिर रहता है। दत्तात्रेय ने सीखा कि शरीर और मन बदलते हैं, आत्मा नहीं बदलती। ☀️ 7. सूर्य - समतामूलक सेवा सूर्य सभी को समान रूप से प्रकाश देता है। दत्तात्रेय ने सीखा कि सेवा निस्वार्थ होनी चाहिए।

  • 29 июл.72из panchtatva_Ranipa_Vimal_Gujarat

    એક ભિક્ષુક સ્ત્રી એકલી હતી, છતાં શાંત અને નિર્વિકાર હતી. એથી શીખ્યું કે સાતત્ય અને સંતોષ જીવનનું સૌંદર્ય છે. --- 🔱 નિષ્કર્ષ: દત્તાત્રેયની દૃષ્ટિ એટલી ઊંડી હતી કે પ્રકૃતિના દરેક કણમાં તેઓ ગુરુ જોઈ શક્યા. એ આપણે પણ શીખવે છે કે — “સાચો ગુરુ તે નથી કે જે માત્ર પાઠ કહે, પણ તે છે જે આપણા ચિત્તને જગાડે અને જીવન જીવવાની દિશા બતાવે – પછી એ પૃથ્વી હોય કે પતંગીયું!”

  • 29 июл.831из panchtatva_Ranipa_Vimal_Gujarat

    ગુરુ પૂર્ણિમા નિમિતે મારી જિંદગીના અનેક મુકામે મને સાચી સલાહ અને માર્ગદર્શન સાથે સાથ સહકાર આપનાર દરેક ગુરુ એ ભલે *શિક્ષકના* રૂપમાં હોઈ *પિતા, ભાઈ, મિત્ર* કે મોટા *વડીલો* કે મારાથી નાના (ઉંમરમાં) કે કોઈ *સારા સ્વજનના* રૂપમાં હોઈ આ તમામ ગુરુઓને ગુરુ પૂર્ણિમા ની હાર્દીક શુભેચ્છા અને વંદન... 🙏🙏 સુપ્રભાત આપનો દિવસ શુભ રહે.... 🌼 ભગવાન દત્તાત્રેયના ૨૪ ગુરુઓ: પ્રકૃતિમાંથી મળેલા પરમાત્માના પાઠ 🌼 ============== 📿 જ્યારે આપણે “ગુરુ” શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં સંત, સાધુ કે જ્ઞાન આપનાર વ્યક્તિનો ચિત્ર ઊભું થાય છે. પરંતુ ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનથી એક આગવી શીખ આપી — “મારા ગુરુ કોઈ એક નથી, મારી આસપાસની દરેક વસ્તુ, પ્રાણી અને તત્વ મારા ગુરુ બન્યા છે.” આ વાત જ્યારે રાજા યદુએ દત્તાત્રેયને પૂછ્યું કે, “તમારું જીવન એટલું શાંત, નિર્લિપ્ત અને આદર્શ કેમ છે?” ત્યારે દત્તાત્રેયે કહ્યું: “મને ૨૪ ગુરુ મળ્યા છે – એ બધાંથી મેં જીવન જીવવાની સાથે આત્મજ્ઞાન શીખ્યું છે.” ચાલો જાણીએ એ ૨૪ ગુરુઓ કોણ છે અને તેમણે શું શીખવ્યું? --- 🕉️ ૧. પૃથ્વી – સહનશીલતા અને સેવામાં સ્થિરતા પૃથ્વી પર અસંખ્ય લોકોને દુઃખ, પાપ અને તકલીફ મળે છે, છતાં તે સૌને ધારે છે. દત્તાત્રેયે શીખ્યું કે એ જ રીતે આપણે દુઃખ અને અપમાન સહન કરી શકાય છે. 🌬️ ૨. વાયુ – અનાસક્તિ હવા બધાને સ્પર્શ કરે છે, પણ કોઈ સાથે ચોંટતી નથી. દત્તાત્રેયે શીખ્યું કે સમાજમાં રહેવું પણ કોઈપણ આસક્તિ વિના. ☁️ ૩. આકાશ – વ્યાપકતા અને નિર્લિપ્તતા આકાશ બધું ધારણ કરે છે – ધૂળ, ધુમ્મસ, વરસાદ – છતાં એ અદૂષિત રહે છે. આથી દત્તાત્રેય શીખ્યા કે આત્મા પણ ઐશું રહો. 💧 ૪. જળ – શુદ્ધતા અને સહાયક થવું જળ બધાને શીતળ કરે છે, એની સાથે રહીએ તો પણ એ આપણને શુદ્ધ કરે. આવી શુદ્ધતા જીવનમાં આવવી જોઈએ. 🔥 ૫. અગ્નિ – તપ, પ્રકાશ અને ભસ્મ કરવા લાયકતા અગ્નિ બધું ભસ્મ કરે છે અને પ્રકાશ આપે છે. દત્તાત્રેયે શીખ્યું કે સાધક નેપસશક્તિ થવી જોઈએ. 🌙 ૬. ચંદ્ર – સ્થિરતા છતાં બદલાવ ચંદ્રની કળાઓ બદલાય છે પણ તે પોતે તો સ્થિર છે. દત્તાત્રેય શીખ્યા કે શરીર અને મન બદલાય છે, આત્મા નથી બદલાતો. ☀️ ૭. સૂર્ય – સમતાવાદી સેવા સૂર્ય પ્રકાશ આપે છે બધાને એક સમાન. દત્તાત્રેયે શીખ્યું કે સેવા નિઃસ્વાર્થ હોવી જોઈએ. 🕊️ ૮. કબૂતર અને વ્યાધ – આસક્તિનો દુઃખદ અંત એક કબૂતર પોતાનું આખું પરિવાર ગુમાવે છે કારણ કે તે સંબંધોની આસક્તિમાં બંધાયેલું હતું. દત્તાત્રેયે શીખ્યું કે મોહ દુઃખનું મૂળ છે. 🐍 ૯. અજગર – સંતોષ અને તટસ્થ જીવન અજગર જે મળે તે ખાય અને શાંત રહે. કોઈ દોડધામ નથી. દત્તાત્રેય શીખે છે કે ભૌતિક વસ્તુઓ પાછળ દોડવી નથી. 🌊 ૧૦. દરિયો – ઊંડાણ અને મર્યાદિત પ્રવૃત્તિ સમુદ્રમાં અનેક નદીઓ મળે છે, છતાં તેની મર્યાદા રહે છે. તેવી જ રીતે સાધકને પણ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહેવું જોઈએ. 🐝 ૧૧. મધમાખી – ભેગું કરવાની લાલસા મધમાખી ઘણું મધ ભેગું કરે છે, પણ બીજું આવે છે અને લૂંટે છે. તેથી દત્તાત્રેય શીખ્યા કે અતિસંગ્રહ કરવો નહીં. 🦌 ૧૨. હરણ – ઇન્દ્રિય લોભનો ભય હરણ સંગીત સાંભળીને મોહિત થાય છે અને ફસાઈ જાય છે. એ રીતે મન અને ઇન્દ્રિયથી સાવધાન રહેવું જોઈએ. 🐟 ૧૩. માછલી – લાલચથી મૃત્યુ માછલી તૂણામાં છૂપાયેલા ખોરાક માટે પાંજરે ચડેછે. દત્તાત્રેય શીખે છે કે રસિક વિષયોથી દૂર રહેવું. 🦋 ૧૪. પતંગીયું – કામની આગમાં દહાય છે દિપકના પ્રકાશ તરફ ખેંચાઈને જીવ ગુમાવે છે. દત્તાત્રેયે શીખ્યું કે કામના જેટલી ચમકતી હોય તેટલી ઘાતક છે. 🐘 ૧૫. હાથી – સ્ત્રી મોહથી બંધન હાથી લલચાઈને પાંજરમાં ફસાઈ જાય છે. દત્તાત્રેયે શીખ્યું કે વાસના પર વિજય મેળવવો જરૂરી છે. 🍯 ૧૬. મધચોર – બીજાનું ભેગું તબાહી લાવે છે મધમાખીનો સંગ્રહ આખરે કોઈ બીજું લઈ જાય છે. તેથી લાલચ અને સંગ્રહનો ટાળો. 👶 ૧૭. બાળક – નિર્દોષ આનંદ અને ચિંતા વિનાનું જીવન બાળકને કોઇ ભય કે ચિંતા નથી. દત્તાત્રેય શીખ્યા કે નિર્દોષતામાં પરમ આનંદ છે. ⚱️ ૧૮. કુમ્હાર – ધીરજ અને આંતરિક ફેરફાર કુમ્હાર પાત્ર ઘડે છે ધીમે ધીમે, તાપથી તેને મજબૂત બનાવે છે. ધીરજથી જીવનમાં ફેરફાર આવે. 👧 ૧૯. યુવતી – સંજોગ પ્રમાણે વર્તન કરવાની બુદ્ધિ એક યુવતી પોતાના ઘરની બહાર કાંઈ અવાજ નહીં થવા દે એવું વર્તન કરે છે. ધીરજ અને સંયમ શીખવાય છે. 🐍 ૨૦. સાપ – એકાંત જીવન સાપ ગફામાં એકલવાયી રહે છે. દત્તાત્રેય શીખે છે કે સાધનામાં એકાંત ખૂબ ઉપયોગી છે. 🏹 ૨૧. તીરંદાજ – એકાગ્રતા તીરંદાજ પોતાનું ધ્યાન માત્ર નિશાન પર રાખે છે. તીર્થક પણ એવો હોવો જોઈએ. 🪲 ૨૨. ભુંગો – સંગથી રૂપાંતર ભુંગો બીજા જીવને પોતાનામાંથી બદલાઈ દે છે. સંગતી કેવી, એવું રૂપ. 🐝 ૨૩. ભૃંગી – રૂપાંતરની શક્તિ ભૃંગી સાદા જીવને પોતાનામાં રૂપાંતર કરે છે. દત્તાત્રેય શીખે છે કે આત્મજ્ઞાનથી જીવનનો ઘાટ બદલાય છે. 👵 ૨૪. ભિક્ષુક સ્ત્રી – આત્મનિર્ભરતા અને સંતોષ

  • 29 июл.73из panchtatva_Ranipa_Vimal_Gujarat

    без подписи

  • Feed back from a patient recovered from severe depression.

  • без подписи

  • без подписи

  • без подписи

  • https://www.facebook.com/share/v/1byLQQCng3/

  • https://www.youtube.com/live/SnGv6lKJhho?si=Fe18M4uzUZqR7RKo

  • 9 июн.2882из panchtatva_Ranipa_Vimal_Gujarat

    без подписи

  • https://chatgpt.com/s/m_6a2013714ff081918069d6b2c4146f64

  • https://www.youtube.com/live/_ScO09jCSEQ?si=IzxNdOMzhobKjnpV&fbclid=IwY2xjawSInm1leHRuA2FlbQIxMQBzcnRjBmFwcF9pZAwzNTA2ODU1MzE3MjgAAR74wt0_21CPzWDIVJpGeZcYyuoYVYXbRC5afEOHchwWEuRoQHn8BUUe-FcinA_aem_YWdncwDZn_skGOYTIatPV5TMEmUk

  • https://www.youtube.com/live/o-MJXNWJ5i0?si=lDiBnQcELKWdpcFw

  • 28 мая2202из panchtatvchikitsa

    без подписи

  • Ye mere pados me ek aunty h inko kafi samay se headache ki shikayat thi daily headache hota h.nas fatne jaisa lagta tha .inko colour lagane ke agle din se hi aaram aa gaya ab ye swasth h ..jai guruji Jai panchtatva.sab apki wajah se sambhav h🙏🙏

  • 26 мая217из rashmi_b17_panchtatva_ghaziabad

    Screenshot (26 May 2026 5:14:17 pm)

  • https://www.facebook.com/share/v/18n6vyGffn/