⚙️『 𝐑𝐄𝐀𝐒𝐎𝐍𝐈𝐍𝐆 𝐌𝐈𝐑𝐑𝐎𝐑 』 🔍
Статистика➭ सही कर्म वह नहीं है जिसके परिणाम हमेशा सही हो बल्कि सही कर्म वह है जिसका उद्देश्य कभी भी गलत न हो ➭આપેલ માહિતી જો ઉપયોગી લાગે તો નીચે આપેલ YouTube ચેનલ ને Subscribe કરવા વિનંતી 🙏 ➭ https://www.youtube.com/@heydeep7
- Последний пост
- 22 июл. 2025 г.
- Последнее чтение
- 15 авг.
- Постов за неделю
- 0
- Всего постов
- 20
- Тип
- открытый
- Язык
- хинди
- Категория
- Видео
- В каталоге с
- 15 авг.
- 1/24сутки в ленте
- —
- 1/48двое суток
- —
- 1/72трое суток
- —
Оценка по просмотрам недавних постов: пост набирает почти всё за первые сутки.
Посты
без подписи
без подписи
без подписи
1. ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? - ભાગ-4 (A)માં કરવામાં 2. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? - અનુચ્છેદ-51 (A)માં 3. ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે ? - 11 4. કયા બંધારણીય સુધારાથી ભારતનાં બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? - 42મા બંધારણીય સુધારા, 1976થી 5. 42મા બંધારણીય સુધારા, 1976થી ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? - 10 6. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી ? - સ્વર્ણસિંહ સમિતિ 7. 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી ?-86મા બંધારણીય સુધારા, 2002થી 8. મૂળભૂત ફરજો માત્ર કોના ઉપર લાગુ પડે છે ? ભારતના નાગરિકો પર 9. કયા દિવસને “માનવ અધિકાર દિવસ’" તરીકે ઊજવવામાં આવે છે?-10 ડિસેમ્બર 10. ભારતના બંધારણમાં “મૂળભૂત ફરજો" એ કયા દેશમાંથી લેવામાં આવી છે? - પૂર્વ સોવિયેત સંઘ આવુજ નવું નવું જાણવા અને વધારે માહિતી માટે ચેનલ માં join થઇ જાવ . 📩 Join : https://t.me/reasoningmirror
1. ભારતના બંધારણના કયા ભાગમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે? - ભાગ-4મા 2. ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્ત્વો કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યાં છે ? - આયરલૅન્ડ 3. ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે ? - અનુચ્છેદ-36થી અનુચ્છેદ-51 મા 4. ભારતના બંધારણના કયા ભાગનો ઉદેશ્ય 'કલ્યાણકારી રાજય’ સ્થાપવાનો છે ? - ભાગ-4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત 5. કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને "દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત" કહ્યા છે? - ડૉ. બાબાસાહેબ આંબેડકર 6. કોણે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને “ભારતના બંધારણનું વિશિષ્ટ લક્ષણ" કહ્યું છે ? - ડૉ. બાબાસાહેબ આંબેડકર 7. બંધારણમાં રાજય નીતિનિર્દેશક તત્ત્વોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ? - સામાજિક-આર્થિક લોકતંત્ર અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો 8. બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે ? - અનુચ્છેદ-38માં 9. બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ કરવામાં આવી છે? - અનુચ્છેદ-39માં 10. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ? - અનુચ્છેદ-51માં આવુજ નવું નવું જાણવા અને વધારે માહિતી માટે ચેનલ માં join થઇ જાવ . 📩 Join : https://t.me/reasoningmirror
D ને કેટલા પુત્રો છે? I. D ને ત્રણ સંતાન છે. R એ T અને M ની એકમાત્ર બહેન છે. T અને M બંને D ના પુત્રો છે. II. માત્ર T અને M એ R ના ભાઈઓ છે. R, D ની પુત્રી છે. (A) એકલા વિધાન 1 માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે એકલા વિધાન II માં આપેલ…
D ને કેટલા પુત્રો છે? I. D ને ત્રણ સંતાન છે. R એ T અને M ની એકમાત્ર બહેન છે. T અને M બંને D ના પુત્રો છે. II. માત્ર T અને M એ R ના ભાઈઓ છે. R, D ની પુત્રી છે. (A) એકલા વિધાન 1 માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે એકલા વિધાન II માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી. (B) એકલા વિધાન II માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે એકલા વિધાન 1 માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી. (C) એકલા વિધાન 1 માં અથવા એકલા વિધાન II માં આપેલ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. (D) બંને વિધાનમાં આપેલ માહિતી એકસાથે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી નથી. આવુજ નવું નવું જાણવા અને વધારે માહિતી માટે ચેનલ માં join થઇ જાવ . 📩 Join : https://t.me/reasoningmirror
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи
без подписи